સંસ્કૃતની એક સુભાષિતનો ભાવાર્થ કંઇક એવો થાય છે કે દરેક વસ્તુ કામની હોય છે, માત્ર એને કઇ રીતે કામમાં લેવી એની આવડત હોવી જોઈએ.
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં જનતા દળ યુનાઇટેડ (જેડીયુ) અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ મોટી જીત મેળવી તેના પગલે નીતીશ કુમારે ...
બિહારમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં મહિલા મતદારો પ્રભાવક પુરવાર થઈ છે. મહારાષ્ટ્રમાં પણ જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ હતી ...
એક તરફ માનવ વસ્તી વધતી જાય છે, તેના નિયંત્રણ માટે કોઈ નિયમો હાલ બનાવ્યા નથી પરંતુ વાહનોની દર વર્ષે વધતી જતી સંખ્યાના કારણે ...
અખબારી સમાચાર મુજબ રોજ ડુપ્લીકેટ પનીર પકડાતુ રહે છે. સવાલ એ થાય છે કે પનીરનું જેટલું ઉત્પાદન થાય છે તેનાથી વધુ વપરાશ છે. આજે ...